Proud of Gujarat

Tag : nadiyad

FeaturedGujaratINDIA

નડિયાદ : મહારાજના મુવાડા ચેક પોસ્ટથી પિસ્તોલ સાથે મુસાફર ઝડપાયો.

ProudOfGujarat
ગળતેશ્વર પાસેના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે ખાનગી ટ્રાવેલ્સ અટકાવી એક મુસાફરને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ રાજસ્થાનના ઇસમ સામે આર્મ્સ એક્ટ...
GujaratFeaturedINDIA

નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આદર્શ આચારસંહિતા સંદર્ભે સંકલન બેઠક યોજાઈ.

ProudOfGujarat
જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર કે. એલ બચાણીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ સંદર્ભમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગેની સંકલન...
GujaratFeaturedINDIA

નડિયાદ : સવા બે લાખની છેતરપિંડી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat
મહેમદાવાદ પંથકના મોદજ ગામે રહેતા અને નેશનલ મોનુમેન્ટસ ઓથોરિટી મિન્સટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના એડીશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અધિકારીના મોબાઈલ પર મેસેજ દ્વારા...
INDIAFeaturedGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

ProudOfGujarat
નડિયાદના ડભાણ રોડ બુધવારની રાત્રે ડભાણ રોડ પરથી પસાર થતા મોટરસાયકલની આગળ અચાનક ગાય આવી જતા ચાલક હિરેનભાઈ સુરેશભાઈ પંચાલ (ઉ.વ.28, રહે,યોગીનગર) બ્રેક મારતા બાઈકના...
GujaratFeaturedINDIA

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

ProudOfGujarat
મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર...
FeaturedGujaratINDIA

નડિયાદ : મોરબી અસરગ્રસ્તોને શ્રધ્ધાંજલી સાથે વડતાલમાં કાર્તિકી સમૈયાનો પ્રારંભ.

ProudOfGujarat
અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા ૨૦૦ કરોડનાં ખર્ચે ગોમતી કિનારે તૈયાર થનાર નૂતન અક્ષરભુવન (મ્યુઝિયમ)નાં ઉપલક્ષમાં કાર્તિકી સમૈયાનો કારતક સુદ – ૯ ના...
INDIAFeaturedGujarat

નડિયાદનાં વાણીયાવડ વિસ્તારની સ્પર્શ વિલા સોસાયટીમાં ઝેરી સાપ દેખાતા નાસભાગ મચી.

ProudOfGujarat
નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તારમાં ડી માર્ટ સામે આવેલી સ્પર્શ વિલા સોસાયટીના ગેટ પાસેથી ગતરાત્રે અંદાજીત સાડા ચાર ફુટનો સાપ જોવા મળતા નાસભાગ મચી ગઇ હતી....
FeaturedGujaratINDIA

નડિયાદ : દિકરીને હેરાન કરનાર શખ્સને પિતાએ ઠપકો આપતા યુવકે ધારીયા વડે હુમલો કર્યો.

ProudOfGujarat
નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા ગામે રહેતા 19 વર્ષીય પ્રતાપભાઈ ભીખાભાઈ સોલંકી ગતરોજ તે અને તેમના પિતા બંને ચાલતા ખેતરમાં ડાંગર લેવા માટે જતા હતા....
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિજયંતિના દિવસે ૧૫ હજાર કીલોનો અન્નકૂટ ધરાવાશે.

ProudOfGujarat
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ નોમ (હરિજયંતિ) ના શુભ દિને મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણા મહારાજ સહિત આદી દેવોને...
FeaturedGujaratINDIA

નડિયાદ : ATM કાર્ડની વિગતો માંગી ગઠીયાએ ૭૦ હજાર ઉપાડી લીધા.

ProudOfGujarat
નડિયાદ તાલુકાના બિલોદરા ગામે કર્મવીર નગર-૨૧ માં અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ઓઝા રહે છે જે શાળાના આચાર્ય પદ પર હતા. વર્ષ ૨૦૦૫ માં નિવૃત્ત થયા છે. ગત...
error: Content is protected !!