મહેમદાવાદના ખાત્રજ ગામે સ્વામિનારાયણ મંદિર વાળા ફળિયામાં રહેતા હર્ષિલ મનુભાઈ પટેલ પોતે ખાત્રજ અમદાવાદ રોડ ઉપર હોટલ ચલાવે છે. ગત ૨૩ મી ઓક્ટોબરે હર્ષિલના પત્ની...
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ જંકશન સ્ટેશન પર ૨.૨૫ કરોડના નવનિર્મિત રેલવે ફુટ ઓવર બ્રિજનું કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ...
નડિયાદમા ડભાણ રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે સરકારના મંત્રી નરેશભાઇ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને પ્રદેશ કારોબારી સભ્ય મીનાક્ષીબેન...
વડતાલધામમાં આજે નરક ચૌદશ સાથે દીપાવલી દિપોત્સવ પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ચૌદશના દિને પરંપરાગત રીતે સવારે વડતાલ મંદિરના પ્રવેશદ્વારે આવેલા પ્રસાદીના હનુમાનજીની...
માતર તાલુકાના રતનપર ગામે રહેતા સતીશકુમાર રમેશભાઈ વાઘેલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમા વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી જણાવ્યું કે, હું એસબીઆઇ બેન્કમાંથી...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બાબુભાઈ તેરસિંગભાઈ કલારા પોતે પોતાના પરિવાર સાથે ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ભાટેરા કપડવંજ રોડ ઉપર દિવાલના વરંડા બનાવવાનું કામકાજ...
ભાજપ સરકાર અને સંગઠન પ્રેરિત ગુજરાત ગૌરવ યાત્રા ઉનાઈથી આજે ભાથીજી મહારાજની વિરભૂમિ ફાગવેલ આવી પહોંચી હતી, જ્યાં ગૌરવ યાત્રાનું દબદબાભેર સ્વાગત સાથે સમાપન થયું...