કોરોનાના પગલે બે વર્ષબાદ ડાકોરમાં ફાગણી પુનમની ઉજવણી થઈ રહી હોવાથી પદયાત્રિકો ઠાકોરજીને મળવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસમાં ત્રણ લાખ ઉપરાંત...
નડિયાદના બિલોદરા નજીક આવેલ જશુભાઈના પંપ પાસે બપોરે આઇસર ટેમ્પો અને ટ્રકનું ટાયર ફાટતાં સ્વિફ્ટ કારના અથડાતાં રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. નડિયાદના...
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ દ્વારા પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોના રસીકરણનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહની...
અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમ તારીખ 18 ના રોજ આચાર્ય રાકેશ પ્રસાદજીમહારાજની નિશ્રામા ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ ડાકોર મંદિર ઉત્સવોની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. ડાકોર પૂનમ એ પદયાત્રિકોની પૂનમ છે. ખેડા જિલ્લામાં...
નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનાં 17 ઋષિકુમારોએ યોજાયેલ કોમ્પિટિશનમાં વિજય પ્રાપ્ત કરી સંસ્થા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં તારીખ 10 થી...
નડિયાદ નગરપાલિકા કચેરીના સભા ખંડમાં સોમવારે બપોરે ૧૨ કલાકે સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નવા પ્રમુખ રંજનબેન વાધેલા દ્વારા બીજી વાર નગરપાલિકાનું ૨૦૨૨-૨૩...