દિવ્યાંગોને મતદાન માટે મુશ્કેલી ન પડે અને તેમને પુરતી સુવિધા મળી રહે તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ...
વિનોદ પટેલ: ભીલીસ્થાન લાયન સેના દ્વારા ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.દિનેશ વસાવા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીલીસ્થાન લાયન સેનાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધારાસભ્ય...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા): સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ખૂટતા નર્મદા ડેમની સપાટી 115.71 મીટર પર પહોંચી છે.જેથી સરકારે ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું...
આ ચુકાદાથી દેશના લાખો આદિવાસી પરિવારોને અસર થશે,સરકારે પક્ષકાર તરીકે વકિલોની નિમણુંક ન કર્યાનો પણ આક્ષેપ આદિવાસીઓએ લગાવ્યો છે. આદિવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને...
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલો થયો હતો.જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.23 મી ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરની રોશની પ્રાથમિક શાળા,”મૈકલ...
માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિનામૂલ્યે તાલીમ વર્ગની આજરોજ રાજ્યના અધિક પોલીસ...