મધ્યપ્રદેશ ભોપાલનાં મુનિ વશિષ્ઠએ ઓમકારેશ્વરથી સાષ્ટાંગ દંડવત સાથે નર્મદા પરિક્રમા કરતા નેત્રંગ ખાતે આવતાં નગરજનોએ તેમનું સ્વાગત કર્યું.
નર્મદામૈયા પર નાનપણથી અતૂટ શ્રદ્ધા અને આસ્થાને કારણે નર્મદાપુરમ ભોપાલ એક મુનિ વશિષ્ઠએ ખેતી અને બ્યુટીકનો વ્યવસાય છોડીમાં નર્મદા અનોખી પરિક્રમા શરૂ કરી. ૨૦૧૯ ના...
