ઉરદ તેમજ રાલેજ ગામે પાલેજ મોહદીસે આઝમ દ્વારા ૪૦ ગરીબ કુટુંબમાં સહાય પહોંચાડી.
પાલેજ મોહદીસે આઝમ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ગરીબ કુટુંબોમાં ઠેર ઠેર સહાય પહોંચાડવાનો જે રેસ્ક્યુ ચલાવવામાં આવ્યો છે એ પ્રશંસનીય છે.કોરોનાનાં પગલે જે દેશવ્યાપી લોકડાઉન...
