પાલેજ નગરના યુવાનો અને ગામના આગેવાનો દ્વારા ગામના ગરીબ કુટુંબો તેમજ છુટા છવાયા રહેતા ગરીબ વ્યક્તિઓ તેમજ ભિક્ષુકો માટે તૈયાર ખાવાની તેમજ શાકભાજીની વ્યવસ્થા કરી...
હાલ તો ફાટી નીકળેલી મહામારીને પગલે રાજ્યપાલ અને દેશભરમાં lockdown કરી દેવામાં આવ્યું છે જયારે ભરૂચ જિલ્લામાં પણ lockdown કરી દેવામાં આવતા કંપનીઓ બંધ થઇ...
સમગ્ર ગુજરાતમાં તા.૨૪ મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા આદેશ મુજબ પોલીસ તંત્રને આપવામાં આવેલાં સત્તા...
ગુજરાત ભરમાં કોરોના પોઝિટિવ કેસોમાં રોજિંદા વધારો નોંધાતા સાવચેતીના પગલાં સ્વરૂપે પાલેજ બજારો ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલેજના બજારને સોમવારની...