પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.
૯ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે ઉજવણી કાર્યક્રમો યોજાશે. વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી મોરવા(હ)...
