પંચમહાલ જિલ્લામાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો પોઝિટીવ કેસ...
કોરોના મહામારીને દેશભરમાં ફેલાતી અટકાવવા 21 દિવસનું લોકડાઉન અમલી છે ત્યારે સરકારના વિવિધ વિભાગો લોકડાઉન દરમિયાન પણ પોતાની લોકઉપયોગી સેવાઓ આપવાનું કર્યા અવિરતપણે બજાવી રહ્યા...
પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં લોકડાઉનનાં માહોલમાં સફાઈકામદારો પોતાની ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે આવા સફાઈકામદારોની કદર થઈ રહી છે. કોરોના યુધ્ધમાં યોદ્ધા તરીકે કામ કરતા સફાઈ...
પંચમહાલ જીલ્લામા હાલ લોકડાઉનનો માહોલ છે.પોલીસ વિભાગ લોકડાઉનનો અમલ કરાવી રહ્યો છે.ત્યારે એક બાજુ હવે લોકડાઉનનો તસ્કરો ફાયદો ઉઠાવીને ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે.શહેરા...
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ નોવેલ કોરોના વાયરસના દર્દીઓને જરૂરી સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે તાજપુરા ખાતે...
નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને દેશમાં ફેલાતી રોકવા તમામ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર, ધંધા અને આવકના...
કોરોના વાયરસની મહામારી પ્રસરતી અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો...
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં માનવજાત પર કોરોના વાઇરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાછલા બે મહિનામાં ચીનના વુહાન શહેરમાંથી કાળમુખી વાઈરસ વિશ્વના હજારો...