પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવા અંગેની સૂચનાનું પાલન કરે છે કે તેમ તે સુનિશ્ચિત કરવા કોવિડ-19 ટ્રેકર એપની પણ મદદ...
હાલમાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાની વૈશ્વિક મહામારીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગરીબ અને દિવ્યાંગ વિધાર્થીઓને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ...
હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી દેશની જનતાને બચાવવા પ્રધાન મંત્રી શ્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન રાખવામાં આવેલ છે. તેના કારણે માત્ર જીવન જરૂરી કામ...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોશિએશન અને હોમિયોપેથીક-આયુર્વેદિક ડોકટર્સ એસોશિએશન સાથે કોરોના સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ સંદર્ભે બેઠક કરી કોરોના સંક્રમણના કેસો વહેલી...
કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમીને અને ગરીબ મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોની હાલત...
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકામાં હાલ ચાલી રહેલા લોકડાઉનને ચુસ્તપણે અમલ કરાવતા જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યાં છે. પંચમહાલ...
લોકડાઉન દરમિયાન શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન માટે કોઇ મુંઝવણ ના અનુભવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે....
ચીનનાં વુહાન શહેરમાંથી નીકળી સમગ્ર વિશ્વમાં પ્રસરાઈ રહેલા કોરોના વાયરસે ભારત દેશને પણ પોતાના ભરડામાં લીધું છે અને આ ભયંકર મહામારીનો કોઈ ઈલાજ ના હોવાથી...
ગોધરા તાલુકાનાં ભામૈયા ગામે લાકડાનો હાથો બનાવી હેન્ડપંપની સાંકળ સાથે બાંધી પાણી ઉલેચી રહ્યાનો અહેવાલ પ્રાઉડ ઓફ ગુજરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને પગલે હરકતમાં...