ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020) હેઠળ પંચમહાલ જિલ્લામાં કલેકટર અમિત અરોરાની સુચના અને માર્ગદર્શન પ્રમાણે તંત્ર અસરકારક કામગીરી કરી રહ્યું...
પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતેથી...
રાજ્યભરમાં જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લા પંચાયત મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓ,...
પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પહેલા જિલ્લાના એક વરિષ્ઠ કાર્યકર્તા મિસાવાસી સ્વ.જેઠાલાલ સોનીને નિવાસસ્થાન...
કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના લાગુ થતા ગોધરા તાલુકાના 41...
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પિયત માટે દિવસે વીજપુરવઠો પૂરો પાડવા હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કા અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર ખાતે કૃષિ, પંચાયત...
ભારતના પનોતા પુત્ર અને વિશ્વગુરુ એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના યુવા દિન નિમિત્તે શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે હેતુથી એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું...
પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકા ખાતે આવેલ તાલુકા પંચાયત ભવન ખાતે વલ્લભપુર ગામમા યુવા અગ્રણીઓ દ્વારા તાલુકા વહીવટી તંત્રને વિવિધ સરકારી યોજનાના નાણાં લાભાર્થીના ખાતામા જલ્દી...