અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…
અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો...