અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો....
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે યૉગેશ્વર નગર સારંગપુર ખાતે રેડ કરતા ગોકુળ ઉફે લાલો વિનુભાઇ વસાવા પોતાના ભાઇ મુકેશભાઇ વિનુભાઇ વસાવના...
– સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના ગામોમાંથી મોહરમ પર્વ નિમિત્તે જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાં બનાવવામાં આવેલ આકર્ષક અને કલાત્મક તાજીયા ગત મોડી રાતના પડ માં આવેલ...