Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

ProudOfGujarat
પાલેજ સહિત પંથક નાં ગામો માં મંગળ વારે મોડી રાત્રે ત્રણ વાગ્યાં નાં સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો.દરમ્યાન ધુમ્મસ એ દેખા દીધી હતી...
GujaratFeaturedINDIA

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

ProudOfGujarat
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માં પાણી ની સપાટી માં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાથી ડેમ માંથી નર્મદા માં પાણી છોડાતા નર્મદા માં પુર...
FeaturedGujaratINDIA

અનોખી ઉજવણી : મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ તરફથી ઘરડા ઘરમાં જમણવાર નું આયોજન

ProudOfGujarat
આજે મોહોરમ મહિનાની 10 મી તારીખ ઇસ્લામિક વર્ષ માં મહત્વ નું સ્થાન ધરાવે છે જેને અશુરા ના દિવસ તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે ઇમામ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો....
EntertainmentFeaturedGujaratINDIA

યોગેશ્વર નગર સારંગપુરમા દારુ પકડાયો : આરોપીઓ ફરાર

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે યૉગેશ્વર નગર સારંગપુર ખાતે રેડ કરતા ગોકુળ ઉફે લાલો વિનુભાઇ વસાવા પોતાના ભાઇ મુકેશભાઇ વિનુભાઇ વસાવના...
FeaturedGujaratINDIA

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

ProudOfGujarat
નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ નર્મદા નદીએ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ પાર...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ખાતે મોહરમની ઉજવણી

ProudOfGujarat
– સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના ગામોમાંથી મોહરમ પર્વ નિમિત્તે જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાં બનાવવામાં આવેલ આકર્ષક અને કલાત્મક તાજીયા ગત મોડી રાતના પડ માં આવેલ...
FeaturedGujaratINDIA

નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ તંત્ર દ્વારા કિનારાના ગામોને એલર્ટ કરાયા

ProudOfGujarat
ઉપરવાસમાં ભારે વરસાદ થી કેવડીયા ખાતે નર્મદા ડેમ માં સતત વધી રહેલી જળ સપાટી થી ડેમ માંથી છ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની...
FeaturedGujaratINDIA

લખતર ખાતે આજે જળજિલણી અગિયારસ નિમિતે ત્રણ મંદિર ના ઠાકોરજી જલ જીલવા નીકળ્યા

ProudOfGujarat
ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ ગુજરાત ની ઝાલાવાડ સંસ્કૃતિની વાતજ કઈક અલગ છે કેમકે નાનામાનાનો તહેવાર લોકો માટે ઉત્સાહનો દિવસ બની જાય છે ત્યારે લખતર...
FeaturedGujaratINDIA

આમોદમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવની ભાવભીની આંખે વિદાઇ.

ProudOfGujarat
પ્રાચીન ગણેશ મંદિરે આરતી કર્યા બાદ વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી. આમોદ નગરમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવને આમોદ નગરજનોએ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા...
error: Content is protected !!