કોલુ ગામની સીમમાં આંબાના ઝાડ ઉપર બે બેહનોના મૃતદેહ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા.જાણો કેમ? ક્યાં? અને કેવી રીતે ?
દિનેશભાઇ અડવાણી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુગામ પાસે ખેતરમાં આંબાની ડાળી પર લટકેલી બે બહેનોની લાશ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.આ ઘટના બનતા નસવાડી...
