દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન...
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ પાલેજ તા.25/06/19 પાલેજમા મહારાષ્ટ્રીયન કલાકાર દર વર્ષે બહુરૂપીનો ખેલ ભજવી રહ્યા છે અને અહીં બાળકોમા આ કલાકાર ખૂબ લોકપ્રિય પણ છે. દર...
કોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ) સવારનો સમય છે અને વૈભવી શહેરી જીવન પદ્ધતિથી જીવન જીવી રહેલા અનેક લોકોએ પોતાના સંસ્કાર ટકાવી રાખ્યા...
દિનેશભાઇ અડવાણી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮ માં વડાપ્રધાને જાહેર કરેલ રૂપિયા ૧૫૦૦ નો વધારો ગુજરાત સરકારે ચૂકવ્યા ન હોવાનું જણાવી નિવૃત્તિ વય...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં ટીચર્સ સોસાયટી નજીક રહેતા રાકેશ મિસ્ત્રીએ રવિવારના રોજ સાંજના સમયે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ એચ.બી.એસ ફાર્મા સેઝના ગેટ પાસેની...
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ પાલેજ તા.૨૪/૬/૨૦૧૯ પાલેજ-વલણને જોડતો મુખ્ય માર્ગ કાયદાકીય ગૂંચવણમાં અટવાઈ પડ્યા બાદ ગામ આગેવાનોના અથાગ પ્રયત્નોના પરિણામે પુનઃ કામ શરૂ થઈ પૂર્ણતાને આરે...
દિનેશભાઈ અડવાણી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છેલ્લા ૪૫ દિવસથી આવતા જતા યાત્રીઓ તેમજ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા યાત્રીઓને ઠંડા પાણી ની સેવા અંકલેશ્વર માહેશ્વરી સમાજ...