ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત.એકજ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર…
વિનોદભાઈ પટેલ પીરામણ નજીક ટ્રેન ની અડફેટે યુવક,યુવતીએ આપઘાત કર્યોની આશંકા.અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અડફેટે આવી જતા મોત નીપજયુ હતુ. ભરૂચ-અંકલેશ્વર રેલ્વે ટ્રેક...
