રાજકોટમાં ફરી ગુરુવારથી ત્રણ દિવસ પાણીનો કાપ : અપૂરતા નર્મદાના નીરની કારણે રાજકોટવાસીઓ પાણીથી વંચિત
ભરશિયાળે ફરી એકવાર કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર આગામી ગુરૂવારથી સતત ત્રણ દિવસ સુધી પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. નર્મદા યોજના આધારિત પાણી સપ્લાય કરતા ગુજરાત વોટર...
