ભરૂચ ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં નાગરિકોની વર્ષોથી ચાલતી માંગનો અંત આવ્યો છે. બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીના માર્ગને પેવર બ્લોકથી સુદ્રઢ બનાવવા માટે આજે...
પંજાબમાં વિનાશક પૂર આવ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ગામડાઓમાં લોકોની વેદના ચાલુ છે. અભિનેતા અને પરોપકારી સોનુ સૂદ, જેમણે કટોકટીના સમયમાં...
મળસ્કે સાડા ત્રણથી પોણા ૬ વાગ્યા સુધીમાં બનેલી ઘટના ગામમાં જ અન્ય એક મકાનમાં પણ તસ્કરોનો હાથફેરો ભરૂચ ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે આશેમા ટાઉનશીપમાં...
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ગાંધી આશ્રમ ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની...
ભરૂચ ભરૂચના મહમંદપુરા એપીએમસીના વેપારીઓની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. એપીએમસીના સત્તાધિશો દ્વારા સફાઈ. સુવિધા સહિતની કોઈ કામગીરી કરતાં ન હોવાને કારણે તેમની મુશ્કેલીઓ...
ઈશા કોપ્પીકર માટે, દશેરા હંમેશા એક ઊંડો વ્યક્તિગત અને ભાવનાત્મક તહેવાર રહ્યો છે. તે માત્ર અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક નથી, પરંતુ તેના જીવનમાં ચાર...