રકતદાન કેમ્પની તાલુકા પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી અને મામલતદાર સહિતના અગ્રણીઓએ મુલાકાત લઈ રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા । ભરૂચ । સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે...
શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડેશ્વર મંદિર, વમલેશ્વર વગેરે સ્થળોએ ચાલતા વિકાસ પ્રોજેકટો ઉપર ચર્ચા કરવામાં આવી । ભરૂચ ! જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ રૂમ...
ભરૂચ સી ડિવિઝન પોલીસે જીએનએફસી બસ સ્ટેન્ડ પરથી ત્રણેયને દબોચ્યાં ભરૂચ. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જીએનએફસી બસ સ્ટેન્ડમાં...
આંબેડકર ભવન ખાતે રોજગાર મેળો યોજાયો હતો જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા આયોજન । ભરૂચ । જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા જિલ્લાના રોજગાર...
આર.બી.એસ.કે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા અંકલેશ્વરના દોઢ વર્ષના માસૂમ બાળકની જન્મજાત હૃદયની ખામી માટે બની આશીર્વાદરૂપ આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે આજીવન...
ભરૂચ. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અંક્લેશ્વરના મોતાલી ગામ પાસે માય ઇકો એનર્જીના નામે ચાલતાં પંપ પર ઉધ્યોગોમાં વપરાતું જ્વલનશીલ ઓઇલ ડીઝલમાં મિક્ષ કરી...