ઝઘડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય મોટી સંખ્યામાં માછલીઓના મોત કોઈ સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યો હોવાનું ગ્રામજએ આક્ષેપ કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા...
ઝગડીયા તાલુકાના પાણેથા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.. બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ...
કોહલર કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલા ૧૪૫ બાથિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું કોહલર કંપની દ્વારા તેની CSR પહેલના ભાગરૂપે, અને સુરક્ષિત પાણી અને...
ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ મંદિર નજીક માટી ધાસિજતા મંદિર પરિસરમાં પણ તિરાડો જોવા મળી નદીની...
ઝઘડિયા એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગ સાથે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અવારનવાર વિવિધ અદાલતોમાં કાર્યકર્તા વકીલાતના...
મધ્યપ્રદેશના સતના જેલ અધિક્ષક દ્વારા ફરાર કેદી પકડવામાં મદદરૂપ થનાર ઝઘડિયા જીઆઇડીસી પોલીસનું સન્માન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટાફનું મધ્યપ્રદેશના સતના જેલ...
ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ નિયમિત સમારકામ નહીં થતું હોવાના કારણે વારંવાર વીજળી ડૂલ...
અસા સ્થિત લકુલીશ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિપર્વની ઉજવણી. ઝઘડીયા તાલુકાના નર્મદા તટે આવેલ અસા સ્થિત લકુલીશધામનાં યોગ આશ્રમ ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય રઘુવીરવાડીના...