ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન શક્તિકરણ વિભાગનો બે દિવસીય કાર્યશાળા તારીખ ૪/૦૩/૨૦૨૨ થી તારીખ ૫/૦૩/ ૨૦૨૨ સુધી કેવડિયાના ટેન્ટ સીટી ખાતે...
ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય પરિવાર...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે આજથી પાંચ દિવસય મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે. કોરોનાના કારણે ગાઈડલાઈનના પાલન સાથે મેળો...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી વર્ષ – ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતના કરાયેલા આહવાનને અનુલક્ષીને ગુજરાત સરકાર તરફથી પણ વર્ષ-૨૦૨૨ માં ટીબી મુક્ત ગુજરાત...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ,...
પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓનું અનેક પ્રકારે શોષણ થતું હોય છે. ખાસ કરીને ઘરેલું હિંસાના બનાવો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં વિશેષ જોવા મળે છે. ત્યારે...
આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે ત્યારે ગુજરાતભરમાંથી કોંગ્રેસના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપામા જોડાઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામા પણ ભાજપે કોંગ્રેસ અને...
ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના...
રાજપીપલા ખાતે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો હતો. કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. જેમાં જિલ્લાના ૫૩૧ જેટલા લાભાર્થીઓને...
નર્મદા જિલ્લામાંથી અનેક બોગસ ડોક્ટર ઝડપાયા બાદ એકને તો પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છતાં હમ નહીં સુધરેંગેની નીતિ સાથે બોગસ ડોકટરો પોતાનો ગેરકાયદે ધંધો છોડતાં...