રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામે 1100 ફૂટ લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ.
નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક નર્મદા જ્યંતી ઉજવાઈ હતી. જેમાં નાંદોદ તાલુકાના માંગરોળ ગામે સમસ્ત ગ્રામજનોએ 1100 ફૂટ લાંબી ચૂંદડી નર્મદા મૈયાને અનોખી...
