નર્મદાના ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલીની ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતી થઈ હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ છે અને અરજદાર ઉમેદવારે તપાસની માંગ પણ કરી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની...
કેવડિયા ખાતે આવેલ શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીએ પ્રવાસી સાથે છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં SOU ની...
રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ હતી. જેમા ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝ ચેકઅપ...
જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘદ્વાર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારીને તથા નાંદોદ તાલુકા પંચાયતને પ્રમુખ સુનિલ કુમાર...
ડેડીયાપાડા તાલુકાના શેરવાઈ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ૧.૧૭૦ કિલો સૂકો ગાંજો પકડાયો છે. જેમાં ગાંજા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. જેમાં ગાંજો આપનાર આરોપી ફરાર...
૧૯ મી ડિસેમ્બરે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં નર્મદા જિલ્લામાં પણ 184 ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઈ ગઈ અને...
ડેડીયાપાડા તાલુકામાં બોગજ ગામે સાંસદ મનસુખભાઇ વસાવાના સાળા ઉપર થયેલા હુમલા પ્રકરણે હવે મોટો રાજકીય વળાંક લીધો છે. જેનાં ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. આ...