રાજપીપળા : ગરુડેશ્વર પાસે રૂ. 20 કરોડનાં અંદાજીત ખર્ચે નર્મદાનાં બંને કાંઠે કોંક્રીટની મજબૂત સંરક્ષણ દિવાલનું કામ શરૂ.
નર્મદા નદીના જમણી બાજુના કાંઠે ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર દત્ત સંસ્થાન તથા તેની આજુબાજુના વિસ્તારને નર્મદા નદીના ભારે પૂરથી સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકો તથા અનેક...
