નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન.
નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના પુષ્કળ થાય છે. તેને લોકો પતરવેલીના પાન પણ કહે છે. અહીના આદિવાસીઓ માટે ચોમસામા ડુંગરીપાના રોજગારીનુ પૂરક...
