રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાના સ્થળોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે તા.૧લી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ સુધી વિવિધ થીમ પર ભવ્ય કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમા...
