રાજપીપલા : વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટયો : 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું.
વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમા પાણીનો જથ્થો ઘટ્યો છે. રાજ્યના 206 જળાશયોમાં 39 ટકા જળસંગ્રહ છે. 65 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી છે. જ્યારે 118 જળાશયોમાં...
