ગરૂડેશ્વર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટણી યોજાઇ હતી એમાં તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સુમિત્રાબેન વીપીનભાઈ ભીલ અને ઉપ પ્રમુખ તરીકે શાંતિલાલ હીરાભાઈ તડવીનો...
રાજપીપળા નગરપાલિકામાં ભાજપનાં કુલદીપ સિંહ ગોહિલની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી તેમજ ઉપ-પ્રમુખ તરીકે હેમંતભાઈ માછીની વરણી કરવામાં આવી હતી. વિપક્ષના ૫ સભ્ય ગેરહાજર રહ્યા હતા....
તિલકવાડા નગરમાં તારીખ 16/3/2021 ને મંગળવારના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર...
આગામી તારીખ-૨૯/૦૩/૨૦૨૧, સોમવારનાં રોજ ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યુ ઓફ...
પ્રધાનમંત્રી મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારે વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું...
નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રિજ વડોદરા અને નર્મદા જીલ્લાને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે, નર્મદા જીલ્લાની પ્રજાનો વડોદરા સાથેનો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં...
કેવડીયા ખાતે આવેલ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (જંગલ સફારી) ખાતે ફરજપરસ્ત સુરક્ષા જવાન સાથે ગત રોજ તા. ૧૦/૦૩/૨૦૨૧ નાં રોજ સવારનાં ૧૧:૪૮ કલાકે કેવડીયા ટ્રાફીક...
રાજપીપળામાં શિવરાત્રીનાં એક દિવસ અગાઉ જ રાત્રે નગરપાલિકા જીઇબી દ્વારા કનેકશન કાપી નાંખતા રાજપીપળા અંદર પાટ છવાયો હતો. રાજપીપળા જીઇબી દ્વારા જેના પણ લાઈટ બિલ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે અત્રેનાં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં ૦૭.૦૦ કલાકે...