રમઝાન માસ દરમિયાન જ ભરૂચના ઘુસવાડમાં પાણી સંકટ : ત્રણ દિવસથી પાણી બંધ, પાલિકાએ ટેન્કરથી પૂરવઠો પુરો પાડ્યો
ભરૂચ પવિત્ર રમઝાન માસ દરમિયાન શહેરના ઘુસવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસના...
