ભરૂચમાં 85 વર્ષીય ભુપેન્દ્રભાઈ પટેલનું દેહદાન : પરિવારની માનવસેવાની અનોખી પહેલ
ભરૂચ શહેરમાં 85 વર્ષીય સ્વ. ભુપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા દેહદાન કરવાનો સંવેદનશીલ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ ભુપેન્દ્રભાઈની...
