માંગરોળ તાલુકાના વાંકલ ખાતે દર વર્ષેની જેમ દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે પણ ભગવાન વિષ્ણુજી અને માઁ તુલસીજીના વિવાહનો મંગલમય પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો...
ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ભરવાડ પશુ પાલકો દાદાગીરી કરી ઘાસચારો અને પ્લાન્ટેશનને નુકસાન કરી જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના હક પર તરાપ મારી રહ્યા હોવાની ફરિયાદ...
ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ...
સાયણ-ફુઙસદ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.૧૫૩ ખાતે રોડ ઓવરબ્રિજ બનાવવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને ટ્રાફિક અવરોધ ઉભો ન થાય તે માટે સુરત...
કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે રઘુ શર્માની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતનાં પ્રભારી એવા રઘુ શર્મા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતનાં નવનિયુકત...
ઉમરપાડા તાલુકાના ઘણાવડ પ્રાથમિક શાળાના શિક્ષક ફૂલસીહ વસાવા વય નિવૃત થતા તેઓના નિવૃત્તિ વિદાય સમારંભ આ શાળામાં રાખવામાં આવેલ હતો જેમાં ઉર્મિલાબેન ગામીત (પ્રોફેસર એમ.બી....
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે ગુજરાત પોલીસનો ગ્રેડ પે ઓછો છે, એ બાબતે વધારા માટે માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું કે...