સુરત સૈયદપુરા અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 40,000 જેટલા મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.
લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈયદપુરા માર્કેટ પાસે અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે રહેતા. ફારૂક હબીબખાન ભરૂચ જે નોકરી કરી ગુજરાન ચલાવતા આવ્યા છે. ગઈકાલે પરિવાર લગ્ન...
