વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા...
ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ...
ભરૂચ સોમદાસ બાપુના આશ્રમે હજારો ભકતોએ ગુરૂપુજન કર્યુ લાયન્સ કલબ ઓફ ભરૂચ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો । ભરૂચ । ભરૂચ પંથકમાં ગુરૂ-શિષ્યની પરંપરા આજે...
ભરૂચ જિલ્લામાં એસઓજી-ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત સર્ચ ઓપરેશન । ભરૂચ । ભરૂચ શહેર જિલ્લામાં મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત કે જેનો ઉપયોગ નશો...
ભરૂચ. ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલભાઈ દેસાઈ, વિક્રમભાઈ ભરવાડ અને દાનુભાઈ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી...
લાંબા સમયથી ભરૂચ અંકલેશ્વરમાં રહેતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું ઝડપાયેલાં બાંગ્લાદેશીઓ પાસેથી ભારતના પણ બોગસ દસ્તાવેજી પુરાવા મળ્યા ભરૂચ. ભરૂચ-અંકલેશ્વરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ ઝુંબેશ...
તાલીમમાં ‘પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો‘, ‘ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ‘, ‘ગાય આધારિત ખેતી‘ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ...
ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ત્રણ માસ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન યોજાનાર છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં...