સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં તાવી ગામનાં યુવાન ખેડૂતે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય આંદોલન કરી ઉપવાસ શરૂ કર્યા છે.
ખેડૂતોને થયેલી નુકસાની અને હાલ ઊભો પાક સુકાઈ રહ્યો છે ત્યારે તેમણે ઊભા પાકને બચાવવા વિમો આપવા, ખેડૂતોને બિયારણ સહિતનો સામાન ખરીદવા માટે સરકાર સહાય...
