દહેજની બેઈલ કંપનીમાં સમગ્ર ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો ભરૂચ. ભરૂચ જિલ્લાભરમાં અલગ અલગ ૧૪ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના ૩૭ ગુનાઓમાં ઝડપાયેલાં ૬.૧૧ કરોડના ડ્રગ્સના નિકાલની કવાયત...
અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ...
ભરૂચમાં વસતા જૈન સમાજ દ્વારા આજરોજ પાર્વધીરાજ પર્યુષણના પર્વની ઉજવણી કરવામા આવી હતી.એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ...
વાલિયા તાલુકાના દોલતપુર ગામે બનેલી ઘટના ભરૂચ. વાલિયા તાલુકામાં આવેલાં દોલતપુર ગામે મોટા ફળિયામાં રહેતી મીના રાજૂ વસાવા તેના પતિ સાથે તેમની ભેંસો ચરાવવા માટે...