“છેવાડાના નાગરિક સુધી વહીવટી તંત્ર પહોંચે તેવો અમારો સંકલ્પ” — જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે
ભરૂચ જિલ્લા કલેક્ટરની નેત્રંગના આદિવાસી વિસ્તારના વરખડી ગામે મુલાકાત ભરૂચ : રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અભિગમને વધુ અસરકારક બનાવવાના હેતુથી ડો. નવનાથ ગવ્હાણે દ્વારા...
