ભરૂચમાં વિકાસ ઉત્સવની ઉજવણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે રૂપિયા ૧૩૫૦ કરોડ ઉપરાંતના વિકાસકાર્યોની ભેટ
ભરૂચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના ઝાડેશ્વર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાનાર વિકાસ ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાને અંદાજિત રૂપિયા ૧૩૫૦ કરોડ ઉપરાંતના...
