વડોદરા : નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક ધર્મ ગુરુ મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે કરાયો વિરોધ.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ વડોદરામાં શુક્રવારે જુમ્માની નમાઝ ટાણે આક્રોશ જોવા મળ્યો છે. શુક્રવારે વહેલી સવારે વડોદરાના રાવપુરા...
