Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હાસ્ય કલાકાર વિરદાસના કાર્યક્રમને રદ કરવા આવેદન પાઠવી માંગ કરાઇ.

Share

વડોદરામાં આગામી સમયમાં વિરદાસ અકોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહમાં પણ આવવાના હોય જેનો વડોદરાની સામાન્ય જનતાએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.

સમગ્ર વિશ્વમાં ભારત દેશ માટે અને દેવી-દેવતાઓ માટે અભદ્ર ટિપ્પણી કરનાર વડોદરા ખાતે ઉપસ્થિત રહેવાના હોય તેઓ દ્વારા હિન્દુ સમાજના દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હોય છે. હિન્દુ સમાજના દેવી-દેવતાઓને બદનામ કરવામાં આવ્યા છે. આથી વડોદરામાં તેઓને પ્રવેશ આપવામાં ન આવે તેવી કલેકટર સમક્ષ વડોદરાવાસીઓએ રજૂઆત કરેલ છે. વડોદરાએ કલાનગરીની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિની પણ ઓળખાણ ધરાવતી નગરી છે. ભારત દેશમાં રહીને ભારત દેશનું અપમાન કરવાવાળા વીરદાસ વડોદરા નગરી ક્યારેય નહીં સ્વીકારે, વડોદરાવાસીઓએ કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે વીરદાસને વડોદરામાં પ્રવેશ આપવામાં ન આવે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝઘડિયાના અસા ગામના લોકો દ્વારા ૧૦ થી વધુ ઓવરલોડ રેતીની ટ્રકો અટકાવવામાં આવી.રેતી ખનન માફિયાઓમાં ફફડાટ…

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની વિપીનપાર્કમાં સગર્ભા મહિલા એ ગળે ફાસો ખાઈ જીવન દોરી ટૂંકાવી …

ProudOfGujarat

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!