વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….
દિનેશભાઇ અડવાણી બનાવની વિગત જોતાં તારીખ ૧૧/૬/૨૦૧૯ ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષાબેન ભરતભાઈ વિઠ્ઠલભાઈ વસાવા રહે,જેસીંગપુરા તાલુકો.વાઘોડિયા જીલ્લો.વડોદરા તેમના દ્વારા એક જાહેરાત આપવામાં આવી...
