વાંકલ. ઉમરપાડા તાલુકા ઉભારીયા ગામ ખાતે શ્રી હરિ ખાદીગ્રામોધોગ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો...
ભરૂચ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા સંકલિત પ્રયાસો માટે તમામ સંબંધિત વિભાગો સુમેળભર્યું સંકલન સાધીને કામગીરી કરી રહ્યા છે....
ભરૂચ. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને નવીનતમ માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી, ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આજે...
જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી યોજાયેલ સાયકલ રેલીમાં સહભાગી બન્યા ભરૂચ ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ત્રી -દિવસીય “હર...
અંકલેશ્વર બોરભાઠા નર્મદા નદી કિનારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી અંકલેશ્વર. અંકલેશ્વર બોરભાઠા નર્મદા નદી કિનારે વીજળી પડવા પિતાની નજર સામે પુત્ર નું મોત નીપજ્યું હતું....