ભારતના યુવા પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ૧૨ જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં તા. ૧૦ થી...
ભરૂચ મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જાન્યુઆરી-૨૦૨૬ના માસમાં તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ...
લારી-ગલ્લાનું ગંદુ પાણી જાહેરમાં ઠાલવી ગંદકી કરાતી હતી ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે ચેકિંગ શરૂ કરાઈ છે, જેમાં વિવિધ ફુડકોર્ટ સહિતના સ્થળોની...
ભરૂચ એલસીબીએ ૫૩ હજાર રોકડા સહિત ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ. ભરૂચ એલસીબીની ટીમ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને...
ભરૂચ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી યોજનાની માહિતી જનજન સુધી પોહચડવા પત્રકાર પરિષદ ડિસ્ટ્રીકટ બેંક ખાતે યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઐય્યાપ્પા ટેમ્પલ નજીક આખલાના હુમલાનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આખલો અચાનક લોકો પર તૂટી પડતો...