જૂના તવરામાં નર્મદા નદીના કિનારે આવેલાં મંગલમઠ ખાતે પહેલીવાર ગામના જ આગેવાન જયરાજસિહ પરમાર ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખના હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં...
અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પાલ સમાજ ના સ્થાપક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી...
અમલેશ્વરના સરપંચે તેમના જન્મ દિવસે અનોખો અને સમાજને જાગૃત કરતો નિર્ણય ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ સમાજમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય...
કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાંની ફરિયાદ થઈ હતી । ભરૂચ । જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ...
અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે. દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફરોન -મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી...