ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે હેલ્થ કેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ નિયામક અને શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રશમિકાંત...
અત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમો રોજા (ઉપવાસ)રાખતા હોય છે. વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું...
સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર હાલમાં ભરૂચ અંકલેશ્વરથી ઝઘડિયા રાજપારડી રાજપીપળા સુધીનું કામ ચાલે છે. રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે. અમદાવાદના આ ધોરીમાર્ગનુ ઉમલ્લા નજીક કામ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ખાખરીપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૨ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નસીમબાનું ખોખરનું ગ્લોબલ એચી વર્ષ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું....
ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. આજરોજ તા.૧૮ મીના રોજ ભરૂચ એલસીબી ની ટીમને ઝઘડીયા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવારુરલ હોસ્પિટલ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. અનિલભાઈ દેસાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સુરત રકતદાન કેન્દ્રના સહયોગથી સેવારૂરલ...
ભરુચ જિલ્લાના નેત્રંગ સહિત ઝઘડીયા તાલુકામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. નેત્રંગ પંથકમાં આવેલા હનુમાનજીના ત્રણ પૌરાણિક મંદિરો સહિત અન્ય ગામોએ હનુમાન જયંતીની ભકિતમય...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજે એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો. વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં દસ ગામના યુવકોએ ભાગ લીધો હતો. આંબેડકર...