ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના ટોઠિદરાના સરપંચે ગામના જ ત્રણ ઇસમો દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકી આપી હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.જાદવની ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઇ છે. તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઇ તરીકે...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઇવા ટ્રકે એક રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં પલટી મારી ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં...
હાલમાં ઉનાળો ચાલુ છે અને બધા સ્થળોએ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના પગલે ઠંડાપીણાની દુકાનો પરથી ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડાપીણા,...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઘરના આંગણામાં બળતણ માટેના લાકડા ગોઠવવાની બાબતે થયેલ ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલ ઇસમે ચાર વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ લખાવી હતી....
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. તાલુકામાં લાંબા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે. તાલુકામાં આજે ઘણા સ્થળોએ બિલાડીના...