આજે શિવરાત્રિનું પર્વ ઠેરઠેર મનાવવામાં આવી રહ્યુ છે. શિવરાત્રિ એટલે હિન્દુ ધર્મની ભાવના અને ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે. મહાશિવરાત્રીના દિવસે શીવભક્તિ અને પૂજા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબાના શિવલિંગની સ્થાપના કરાશે. ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા પૌરાણિક શિવાલયમાં...
આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજરોજ ઝઘડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિવિધ પડતર માંગણીઓ બાબતે રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયા મુજબ કોરોના સમય દરમિયાન ગુજરાતનાં...
ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરબડ થઇ હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ આવેદનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોલી ગામે રહેતા રણછોડભાઈ લક્ષ્મણભાઈ વસાવા ગઇકાલે સાંજના સમયે ખેતરે સિંચાઈના કામ માટે ગયા હતા. સાંજના સાત વાગ્યાના અરસામાં રણછોડભાઈના પિતા...
સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ બાકી હોય આ પેટા ચૂંટણીમાં...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂઢં ગામે રહેતા કરસનભાઈ મેઘાભાઇ દેસાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કરસનભાઈ દેસાઈની રૂઢં ગામે સર્વે નંબર ૨૭૦ થી ખેતીની...
તાજેતરમાં યોજાઇ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવતા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપા છાવણીમાં આનંદનું મોજું ફેલાયું છે. ભરૂચ...