આજરોજ ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા આજુબાજુના ૯ જેટલા ગામોમાં જરૂરિયાતમંદ લોકોને અનાજની એક નાની કિટનું વિતરણ કરવામાં આવ્યું, હાલ કારોના...
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજ પર યોજાયેલા ધાર્મિક સંમેલન બાદ ભેગા થયેલા કેટલાક ઇસમોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ હતું.ત્યારે તંત્ર દ્વારા તબ્લીગી...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે કોરોના વાયરસથી બચવા આખા નગરમાં ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી...
વિશ્વ વ્યાપી કોરોના વાયરસની બિમારી ભારતમાં પણ દેખાવા પામી છે. ત્યારે આગમચેતીના રુપે કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા વાહનવ્યવહાર પણ બંધ...
વિશ્વવ્યાપી કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કરતા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયાછે.ત્યારે પ્રશાસન દ્વારા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.લોકો ટોળે વળીને એક જગ્યાએ એકત્ર ના થાય...
ઝઘડિયા સેવાસદન ખાતે આજરોજ યોજાયેલ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણ સામે તકેદારી રાખવા, સાવચેતી દાખવવા અને પ્રજા ખોટી અફવાઓથી દૂર રહે તેવા પ્રયાસો કરવા બાબતે વિસ્તૃતમાં...