Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસીંગભાઇ વસાવા તરફથી બીજલ વાડી ગામના આદિમજુથનાં 8 પરિવારોને અને બીજલ વાડી ગામનાં ૨૮ વિધવા બહેનોને 36 કુટુંબોને ઘઉં-ચોખા, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર, મસાલો, રીંગણ તેમજ સાબુની કીટ બનાવી 36 પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાનાં ભાજપના મહામંત્રી અમિષભાઈ વસાવા અને ગામના આગેવાનો હાજર રહી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.

ProudOfGujarat

સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત ઉજવાય ..જાણો શા કારણે ઉજવાય છે વટ સાવિત્રી વ્રત ..?

ProudOfGujarat

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!