Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

Share

તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૩૦૦ થી વધુ તલાટીઓ આજથી કામકાજ બંધ કરી દેશે. તલાટીઓની કામગીરીને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે.

આજે વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તલાટી મંડળના આગેવાનોએ હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી …

ProudOfGujarat

રાજપીપલા : કેન્દ્ર સરકારે ગ્રામસભાઓને વિશિષ્ટ અધિકારો પ્રદાન કરવાના પરિપત્ર જાહેર કરતા ગ્રામસભાઓને મળશે અધિકારો

ProudOfGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!