Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

Share

તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૩૦૦ થી વધુ તલાટીઓ આજથી કામકાજ બંધ કરી દેશે. તલાટીઓની કામગીરીને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે.

આજે વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તલાટી મંડળના આગેવાનોએ હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

करिश्मा कपूर “मेंटलहूड” में अपने शानदार प्रदर्शन के लिए बटोर रही है खूब वाहवाही!

ProudOfGujarat

કુકરવાડામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માંણતા ૪૫ યુવાનો ઝડપાયા …

ProudOfGujarat

નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી-પંપ હટાવી લેવાની નિગમની નોટીસની હોળી બાદ ઊંડવાના ગ્રામજનોએ સરકારના છાજીયા લઈ રામધૂન બોલાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!